Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડાંગરના ખેડૂતો આ બાબાતોની રાખજો કાળજી, નહીંતર..

આ સમય ખરીફ (Kharif) સીઝનનો મુખ્ય પાક ડાંગરને રોપવા માટે છે. ગુજરાત અને દેશમાં ખેડૂતોએ મોટા પાચે ડાંગરની રોપણી કરે છે. ડાગરના (Paddy) પાકમાં હે વાર ખાતર અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકનો છંટકાવ પણ પૂર્ણ થવાના આરે છે. અને છેલ્લી દફા જંતુનાશકનો (Pesticides) છંટકાવ પણ કયારે પણ શરૂ થઈ જશે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
Paddy Farmers
Paddy Farmers

આ સમય ખરીફ (Kharif) સીઝનનો મુખ્ય પાક ડાંગરને રોપવા માટે છે. ગુજરાત અને દેશમાં ખેડૂતોએ મોટા પાચે ડાંગરની રોપણી કરે છે. ડાગરના (Paddy) પાકમાં હે વાર ખાતર અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકનો છંટકાવ પણ પૂર્ણ થવાના આરે છે. અને છેલ્લી દફા જંતુનાશકનો (Pesticides) છંટકાવ પણ કયારે પણ શરૂ થઈ જશે.

આ સમય ખરીફ (Kharif) સીઝનનો મુખ્ય પાક ડાંગરને રોપવા માટે છે. ગુજરાત અને દેશમાં ખેડૂતોએ મોટા પાચે ડાંગરની રોપણી કરે છે. ડાગરના (Paddy) પાકમાં હે વાર ખાતર અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકનો છંટકાવ પણ પૂર્ણ થવાના આરે છે. અને છેલ્લી દફા જંતુનાશકનો (Pesticides) છંટકાવ પણ કયારે પણ શરૂ થઈ જશે. જંતુનાશકના છંટકાવ કતરતા સમય ખેડૂતો અન્ય બાબતોના ધ્યાન પણ રાખવુ જોઈએ, જેને વિશે આપણે વિસ્તારથી જણાવી રહ્યા છે.  

ડાંગરના છોડની વધી રહી છે લંબાઈ

મહત્વનું છે કે આ સમય ગાળામાં ડાંગરની છોડની લંબાઈ વધી રહી છે અને ખાતરના છંટકાવ સાથે નિંદામણનો કામ પૂર્ણ થયુ છે. ડાગંરના પાકનો જ્યાં વાવેતર કરવામાં આવ્યુ છે ત્યાં ડાંગરની કટી નીકળવા માંડી છે. મોટી બાબત એ છે કે જ્યારે ડાંગરીની કટી નીકળવાનું શરૂ થાય છે ત્યારે તેના એક મહીના બનવાનુ શરૂ થાય છે.

છેલ્લો છંટકાવ નાઈટ્રોજનનો કરવો

ડાંગરના ખેડૂતો (Paddy Farmers) માટે માહિતી આપતા ભારતીય કૃષિ સંશોધન સંસ્થા પૂસા નવી દિલ્લીના વૈજ્ઞાનિકો કહે છે કે, ડાંગર માટે આ સમય આવું છે જ્યારે ખેડૂતોને પાકમાં નાઈટ્રોજનના છંટકાવ કરવું જોઈએ તેનાથી પાકને ધણો ફાયદો થશે. ડાંગરમાં નાઈટ્રોજનનો છંટકાવ ત્રણ વખત કરવું જોઈએ. હજી ખેડૂત ભાઈઓ બે વખત છંટકાવ કર્યા હશે. જ્યારે ડાંગર કટી નીકળવા માંડે ત્યારે છેલ્લો છંટકાવ કરવું. છેલ્લા છંટકાવ નાઈટ્રોજનનો હોવું જોઈએ.

ધ્યાનમાં રાખવાની બીજી બાબાત

પૂસા વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે ડાંગરની કટી નીકળે ત્યારે ખેતરમાં પાણીની કોઈ અછત નથી રાખવી, કેમ કે તે, ડાંગરની કંટની અસર કરી શકે છે. નિંદામણ પછી પણ ખેતરમાં નીંદણ જોવામાં મળશે તો તેને તરત જ દૂર કરી નાખો. આ પદ્ધતિની અસર નીંદણ પર નહી પડે આનો ધ્યાન રાખજો.શરૂઆતમાં એટલે કે 30-35 દિવસ સુધી રસાયણોનો છંટકાવ કરીને નીંદણને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ આ તબક્કે આ શક્ય નથી.

Paddy
Paddy

આ જંતુઓથી સાવધાન

તે જ સમયે, કૃષિ વૈજ્ઞાનિકો ડાંગરના પાકને નષ્ટ કરનાર બ્રાઉન પ્લાન્ટ હોપરના હુમલા સામે ખેડૂતોને ચેતવણી પણ આપી છે. આ જીવાતો ડાંગરના પાંદડામાંથી રસ ચૂસીને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેથી, ખેડૂતે ખેતરની અંદર જવું જોઈએ અને છોડના નીચેના ભાગને બદલે મચ્છર જેવા જંતુનું નિરીક્ષણ કરવું જોઈએ. જો જીવાતો મળી આવે તો તેનો ઉકેલ લાવો નહીંતર તમામ મહેનત પાણીમાં ભરાઈ જશે.

કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ જીવાત સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી વધુ અસર કરે છે. તેનું જીવનચક્ર 20 થી 25 દિવસનું છે. આ જીવાત પર અંકુશ મેળવવા માટે ખેડૂત ભાઈઓ ખેતરમાંથી પાણી કાઢી શકે છે, પણ તે એક અઘરું કામ છે. આ સ્થિતિમાં પેનિસિલિયમ ફિલિપેન્સિસ અથવા મેટારિઝિયમનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. આ બ્રાઉન પ્લાન્ટ હોપર્સના હુમલાથી છુટકારો મેળવી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More