Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

PMKSY ના 9 માં હપતા ઓગસ્ટમાં મળવાની શક્યતા

દેશમા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નવમા હપતાનો પ્રતીક્ષા કરી રહ્યા છે, જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. કેમ કે આ યોજના હેઠળ ખેડૂતોને 9માં હપતો મળવાની શક્યતા ઓગસ્ટમાં છે. આ યોજનના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા સીધુ નાખે છે, જે ત્રણ હપતામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.

વડા પ્રધાન નરેંદ્રભાઈ દામોદરદાસભાઈ મોદી
વડા પ્રધાન નરેંદ્રભાઈ દામોદરદાસભાઈ મોદી

દેશમા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નવમા હપતાનો પ્રતીક્ષા કરી રહ્યા છે, જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. કેમ કે આ યોજના હેઠળ ખેડૂતોને 9માં હપતો મળવાની શક્યતા ઓગસ્ટમાં છે. આ યોજનના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા સીધુ નાખે છે, જે ત્રણ હપતામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.

દેશમા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નવમા હપતાનો પ્રતીક્ષા કરી રહ્યા છે, જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. કેમ કે આ યોજના હેઠળ ખેડૂતોને 9માં હપતો મળવાની શક્યતા ઓગસ્ટમાં છે. આ યોજનના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા સીધુ નાખે છે, જે ત્રણ હપતામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.

હજી-સુધી સરકારથી ખેડૂતોને મળ્યા છે આઠ હપતો  

ખેડૂતોને સરકાર અત્યારે 8 હપતો આપી ચુકી છે અને હવે ખેડૂતોએ 9માં હપતાની રાહ જોઈ રહ્યા છે, જેની ઓગસ્તમાં મળવાની શક્યતાઓ છે. નોંધણીએ છે કે આ યોજના (પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના) ખેડૂતોનાં પરિવાર માટે છે. હવે ઘણા ખેડૂતોના ત પણ સવાલ હોય છે કે શુ આ યોજનાનો લાભ ધની-ધનીયાણી બન્નેને મળી શકે તેમ છે.તો હાં... સરકારની આ યોજનાનો હકદાર બન્ને જણ છે.

ધણી-ધણિયાણી બન્નેને મળશે લાભ

આ યોજના હેઠળ પરિવારના કોઇપણ સભ્ય તેનો લાભ લઈ શકે છે. જો ધની અને ધણિયાણી બન્ને જ આ યોજનાનો લાભ લેવાનો પ્રયાસ કરે છે તો તેમને યોજના માટે અપાત્ર માનવામાં આવશે. તેમને પહેલાથી મળેલા પૈસા વસૂલવામાં આવી શકે છે. એવા ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ખેડૂતોની સાથે સાથે તેમની ધનીયાણી અને બાળકોને પણ યોજનાનો લાભ મળ્યો છે.

સિંચાઈ
સિંચાઈ

યોજનાના નિયમ અનુસાર એવી ઘણી જોગવાઇઓ છે, જે તમને લાભ લેતા રોકી શકે છે. જો તમે ખેતી યોગ્ય જમીનનો ઉપયોગ અન્ય કોઇ કામ માટે કરી રહ્યા છો કે પછી પોતે બીજાના ખેતરમાં કામ કરી રહ્યા છો... તો તમને યોજનાનો લાભ મળશે નહીં. જો કોઇ ખેડૂત ખેતી કરી રહ્યો છે પણ ખેતર તેના નામે નથી તો પણ તેને યોજનાનો લાભ મળશે નહીં.

જો ખેડૂતના પરિવારમાંથી કોઇ ટેક્સ ભરે છે કે ગયા વર્ષે ટેક્સની ચૂકવણી કરી હતી તો પણ આ યોજના માટે અપાત્ર માનવામાં આવશે. સરકારી કર્મચારી, વર્તમાન કે પૂર્વ સાંસદ, ધારાસભ્ય કે મંત્રી પણ છે, તો આવા લોકો પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે નહીં. ડૉક્ટર, ઈજનેર, વકીલ, સીએ કે તેમના પરિવારના સભ્ય આ યોજના માટે અપાત્ર છે.

Related Topics

PMKSY PM Modi Installment Farmer

Share your comments

Subscribe Magazine

More on News

More