Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

જનધન: નુકસાનથી બચવું છે તો આ તારીખથી પહેલા પૂરા કરીલો આ કામ

જનધન ખાતાધારકો માટે ભારત સરકાર એક એડવાઇજરી બાહર પાડ્યુ છે. જે તમે લોકો જનધન ખાતાઘારક છો તો તમારા લોકો માટે આ ખબર બહુ મહત્વની છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
જનધન ખાતા
જનધન ખાતા

જનધન ખાતાધારકો માટે ભારત સરકાર એક એડવાઇજરી બાહર પાડ્યુ છે. જે તમે લોકો જનધન ખાતાઘારક છો તો તમારા લોકો માટે આ ખબર બહુ મહત્વની છે. સરકાર જે પગલ્યુ ભર્યુ છે એના મુજબ જે લોકો દેશમા જનધન ખાતાધારક છીએ એ લોકોને 31 માર્ચ સુધી તેના ખાતા ને આધાર કાર્ડ સાથે લીંક કરાવુ પડશે, નહીતર ખાતાધારકોને મોટુ નુકસાન થઈ શકે છે. માહિતી મુજબ જે લોકો જનધન ખાતાધારકો છે એવા લોકો તેના ખાતા આધાર કાર્ડથી લીંક કરવાનું રહશે.

ભારત સરકાર આના લીધે ભારતના બધા બૈંકોને સૂચનાઓં આપી દીધુ છે. સૂચનાઓ મુજબ જે ખાતાધારક તેના અકાઉંટને 31 માર્ચ સુધી આધારથી લિંક નથી કરાવી શક્યુ તો તેને સરકારથી મળવા વાળી બધી સુવિધાઓં નથી મળે. આધારમાં સાથે જ પૈન નંબર પણ ખાતા સાથે લિંક કરાવું પડશે.એટુલ જ નહીં જ્યા-જ્યા પૈન હોવું જોઈએ ત્યા-ત્યા પૈન આધાર સાથે જ લિંક કરવાનું રહેશ. જે તમારૂ જનધન ખાતા છે તે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી ખાતા આધારા અને પૈન સાથે લિંક કરાવી લો, નહીતર તમને મોટુ નુકસાન થઈ શકે છે.

જનધન ખાતા
જનધન ખાતા

જનધન ખાતાધારકોને મળે છે આ સુવિધાઓ

સાલ 2014માં ગરીબો માટે શરૂ થઈ જનધન ખાતા યોજનાના હેટલ સરકાર ખાતાધારકો ને મફતમા 2.30 લાખ રૂપિયાનો ઇંશ્યોરેંસ આપે છે.સાથે જ 2 લાખ રૂપિયાનો એક્સીડેંટ કવર અને ત્રીસ હજારનો બીમા પણ આપે છે. જે કઈ ખાતધારકનો અવસાન થઈ જાયે છે તે ઇંશ્યોરેંસની રકમ નૉમિને મળે છે.પણ આ સુવિઘા જ્યારે મળશે ત્યારે  તેના ખાતા આધાર અને પૈન સાથે લિંક હોય. જે તમે પણ સરકારની આ યોજનાના લાભ ઉઠાવા માંગો છો તો 31 માર્ચ સુધી આપણ ખાતા આધાર અને પૈન સાથ લિંક કરાવી લેજો.  

ઘરથી પણ થઈ શકે છે લિંક

  • ઘરથી ખાતા સાથે પૈન અને આધાર ને લિંક કરવા માટે નેટ બૈંકિંગ લૉગીન કરો
  • આધાર કાર્ડ લિંક કરવા વાળા ઑપ્શન પર કિલિક કરો અને આપણા ખાતા સાથે બન્ને ડૉક્યુમેંટને અટૈચ કરી દો.
  • આ સિવાય જન ધન ખાતાને આધાર સાથે જોડવાની સુવિધા પણ બેંક એસએમએસ દ્વારા આપવામાં આવી રહી છે.

એટીએમ સાથે આધાર લિંક કરો

  • પહેલા તમારા એટીએમ કાર્ડ અને આધાર નંબર સાથે નજીકના એટીએમ પર જાઓ.
  • હવે તમારું કાર્ડ સ્વાઇપ કરો અને પિન દાખલ કરો.
  • સ્ક્રીન પર પ્રદર્શિત વિકલ્પોમાંથી "સેવાઓ" પસંદ કરો.
  • "લિંક આધાર" વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે અને ભૂલ ટાળવા માટે તે જ ફરીથી દાખલ કરવો પડશે.
  • લિંકિંગ પૂર્ણ કરવા માટે "સબમિટ કરો" બટનને ક્લિક કરો.

જન ધન યોજનાની સત્તાવાર વેબસાઇટ સાથે આધારને લિંક કરો

  • પહેલા જન ધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે તમારું એકાઉન્ટ દાખલ કરવા માટે તમારી વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો.
  • મુખ્ય પૃષ્ઠ પર "બેંક એકાઉન્ટ સાથેની આધાર લિંક" વિકલ્પ શોધી અને ક્લિક કરો.
  • એક નવું પૃષ્ઠ અહીં આવશે.
  • તમારો આધાર નંબર અહીં દાખલ કરો.
  • પછી "સબમિટ કરો" બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે બેંકને આધાર નંબર સાથે લિંક કરવા માંગો છો તે પસંદ કરો અને "સબમિટ કરો" બટન દબાવો.
  • આ પછી, તમને આધાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મળશે.
  • ઓટીપી દાખલ કર્યા પછી, "સબમિટ કરો" બટન પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આધારને જન ધન બેંક ખાતા સાથે જોડવાની પ્રક્રિયા શરૂ થશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 4 થી 5 દિવસનો સમય લાગશે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More