Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Vocal For Local આયુર્વેદને ટેકો આપવો એ વોકલ ફોર લોકલનું જીવંત ઉદાહરણ છે: નરેન્દ્ર મોદી

Vocal For Local આયુર્વેદને ટેકો આપવો એ વોકલ ફોર લોકલનું જીવંત ઉદાહરણ છે: નરેન્દ્ર મોદી

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
આયુર્વેદ દિવસ પર સંશોધકો અને પ્રેક્ટિશનરોને સલામ
આયુર્વેદ દિવસ પર સંશોધકો અને પ્રેક્ટિશનરોને સલામ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી છે કે આયુર્વેદને ટેકો આપવો એ લોકલ ફોર વોકલનું જીવંત ઉદાહરણ છે. શ્રી મોદીએ સંશોધકો અને પ્રેક્ટિશનરોની પણ પ્રશંસા કરી જેઓ આ પ્રાચીન જ્ઞાનને આધુનિકતા સાથે જોડી રહ્યા છે અને આયુર્વેદને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:

X પોસ્ટ
X પોસ્ટ

“ધનતેરસના શુભ દિવસે, અમે આયુર્વેદ દિવસ પણ મનાવીએ છીએ. આ પ્રાચીન જ્ઞાનને આધુનિકતા સાથે ભેળવીને વૈશ્વિક સ્તરે આયુર્વેદને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહેલા સંશોધકો અને પ્રેક્ટિશનરોને સલામ કરવાનો પ્રસંગ છે. ગ્રાઉન્ડબ્રેકિંગ રિસર્ચથી લઈને ડાયનેમિક સ્ટાર્ટઅપ્સ સુધી, આયુર્વેદ વેલનેસના નવા રસ્તાઓ આગળ વધારી રહ્યું છે. આયુર્વેદને ટેકો આપવો એ પણ વોકલ ફોર‌ લોકલનું જીવંત ઉદાહરણ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More