Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દુખ:દ સમાચાર: કૃષિ જાગરણના મુખ્ય સંપાદક એમ.સી ડોમિનિકના આદરણીય પિતા શ્રી એમ.વી. ચેરિયનનું નિધન થયું.

સારા લોકો હૃદયમાં એવી રીતે ઉતરી જાય છે, કે મૃત્યુ પછી પણ અમર બની જાય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Shri M.V. Cherian sir
Shri M.V. Cherian sir

અત્યંત દુ:ખ સાથે એ જાણ કરતા દિલગીર છીએ કે કૃષિ જાગરણ મીડિયા ગ્રુપ ઓફ પબ્લિકેશન્સના મુખ્ય સંપાદક એમ.સી. ડોમિનિકના આદરણીય પિતા શ્રી એમ.વી. ચેરિયનનુ આજે 16 જૂન, 2022ના રોજ સવારે 10 વાગ્યે 81 વર્ષની વયે દિલ્હી ખાતે દુખ:દ અવસાન થયું છે.

એમ.સી ડોમિનિક અને તેમના પરિવારના તમામ સભ્યોની સાથે કૃષિ જાગરણ પરિવાર અત્યંત દુઃખ સાથે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે કે તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.

શોક કાર્યક્રમ

દિવસ:17 જુન, 2022

સમય:બપોરે 3:00 વાગ્યે

પી-8, હૌઝખાસ એન્ક્લેવ, સફદરજંગ વિકાસ એરિયા, દિલ્હી-110016

સમય:સાંજે 4 વાગ્યે

ગુડ શેફર્ડ ચર્ચ, C-/70, સફદરજંગ વિકાસ એરિયા, હૌઝખાસ, દિલ્હી-16

અંતિમ સંસ્કારનો સમય: સાંજે 5 વાગ્યે

સેન્ટ થોમસ ક્રિશ્ચિયન કબ્રસ્તાન

G68V+9G8, જહાંપનાહ સિટી ફોરેસ્ટ, બત્રા હોસ્પિટલની પાછળ, નવી દિલ્હી-62

અંતિમ સંસ્કાર સેવા પ્રસારણ

ચેરિયન મેઝુકનાલ (81) ના અંતિમ સંસ્કાર 17મી જૂન 2022ના રોજ બપોરે 3 વાગ્યાથી નવી દિલ્હી ખાતે નીચેના સ્થળોએ શરૂ થશે:

ઘરની પ્રાર્થના: બપોરે 3:00 વાગ્યે

ચર્ચ પ્રાર્થના: 4:00 વાગ્યે

સ્થળ: ગુડ શેફર્ડ ચર્ચ, હૌઝ ખાસ

અંતિમ સંસ્કાર સેવા પ્રસારણ

સાંજે 5:00 વાગ્યે

સ્થળ: સેન્ટ થોમસ ક્રિશ્ચિયન કબ્રસ્તાન, તુગલકાબાદ

અંતિમ સંસ્કારના જીવંત પ્રસારણમાં જોડાવા માટે આપેલ લિંક પર ક્લિક કરો

https://youtu.be/aizs_lCnvjc

Share your comments

Subscribe Magazine

More on News

More