Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા: યુવાનોને ખેતી પ્રત્યે આકર્શિષત કરવા મહેસાણાના યુવાન ખેડૂતોનું થયું બહુમાન

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
દેલા ગામે પહોંચી યાત્રા
દેલા ગામે પહોંચી યાત્રા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

શ્રી દેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના વડા સાથે ખાસ વાતચીત

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં આજે એટલે કે 16 મેના રોજ એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રાએ મહેસાણા જિલ્લાના દેલા ગામે પહોંચી હતી. જ્યાં શ્રી દેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ના વડા ઈશ્વરભાઈ ચૌધરી અને કિરણભાઈ ચૌધરી દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શ્રી દેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના વડા અને સભ્ય સાથે આમારી ટીમે તેમને કાર્યને લઈને વાતચીત કરી હતી, જો કે તમે વીડિયોના આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/s5t2lE8sBf/ આ ઉપરાંત આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

તરેતા ગામના યુવાન ખેડૂતોનું બહુમાન
તરેતા ગામના યુવાન ખેડૂતોનું બહુમાન

તળેટી ગામના પ્રગતિશીલ ખેડૂતો થયા સન્માનિત

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં આજે એટલે કે 16 મેના રોજ એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રાએ મહેસાણા જિલ્લાના દેલા ગામમાં ખેડૂતોને એમએફઓઆઈ,વીવીઆઈએફ વિશે જણાવ્યા પછી તળેટી ગામના પ્રગતિશીલ ખેડૂતોને મળવા ત્યાં પહોંચી હતી. તળેટી ગામમાં સરપંચ હર્ષભાઈ પટેલ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કૃષિ જાગરણ દ્વારા ગામના સરપંચ હર્ષભાઈ પટેલના હસ્તે ગામના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરાવડામાં આવ્યા હતા. તેમ જ ખેડૂતો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. જો કે તમે આ વીડિયોના લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/s5tXgDtX2G/  આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More