Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મધ્યપ્રદેશના ખેડૂતો માટે ઘરે -ઘરે ખાતર વિતરણ યોજના

ડોર ટુ ડોર ખાતર વિતરણની નવી સિસ્ટમથી ખેડૂતોના ચહેરા ચમક્યા, ખેડૂતોએ મુખ્યમંત્રી ચૌહાણનો આભાર માન્યો.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ખાતર
ખાતર

મધ્યપ્રદેશમાં ખાતર વિતરણની નવી હોમ ડિલિવરી સિસ્ટમને કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. આ એપિસોડમાં ખેડૂતોએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કૃષિ મંત્રી કમલ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

મધ્યપ્રદેશમાં ખાતરની અછતના અહેવાલો વચ્ચે રાજ્ય સરકારની ખેડૂતો માટે ખાતર વિતરણ સેવાની નવી નવીતાની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. આ સેવાથી ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ છે.ખેડૂતો માટે અવનવા લાભ થી દરેક ખેડૂતોને એક આશા જાગી છે. દરેક ખેડૂતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા હેતુસર ખાસ ખાત વિતરણ યોજના માટે કોઈ પણ ખેડૂત લાભ થી વંચિત ન રહી જાય તે માટે ઘર-ઘર ખાતર વિતરણ ચાલુ કરવા માં આવ્યું છે.

કૃષિ પ્રધાન અને ખેડૂત નેતા કમલ પટેલે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને હોમ ડિલિવરી સેવાનો નવીન ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. જેને મુખ્યમંત્રી ચૌહાણે સહર્ષ સ્વીકારી સમગ્ર રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો :પીએમ જન ધન યોજના: સરકાર ખાતાધારકોને આપશે રૂપિયા 10 હજાર! જાણો કેવી રીતે તપાસશો બેલેન્સ 

Share your comments

Subscribe Magazine

More on News

More