Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શું તમે પણ બ્લડશુગરથી પીડાવ છો તો આ મસાલાઓને એડ કરો લાઈફ સ્ટાઈલમાં

બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. બદલાતા સમયની સાથે જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. બલ્ડ શુગરમાં વધ ઘટ એ પણ અનિયમિત ખાન-પાન અને લાઈફ સ્ટાઈલને જ આભારી છે. જ્યારે તમારા શરીરમાં તેનું લેવલ વધે છે ત્યારે તમે ડાયાબિટીસનો શિકાર બની જાઓ છો. આવી સ્થિતિમાં, પોતાને આનાથી બચાવવા માટે, તમારે એવી વસ્તુઓનું સેવન કરવું પડશે, જેનાથી આ સમસ્યા ન થાય. એટલા માટે એ જરૂરી છે કે તમે સારી લાઇફસ્ટાઇલ અપનાવીને પોતાને રોગોથી દૂર રાખો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

દરેક વ્યક્તિએ શુગર કંટ્રોલમાં રાખવું આવશ્યક છે. હાલ સતત ભાગતી-દોડતી જિંદગી બની ગઈ છે. કોઈને કામનો સ્ટ્રેસ છે તો કોઈને કામ નથી મળતુ એનો સ્ટ્રેસ છે. કોઈને પ્રેમનો સ્ટ્રેસ છે તો કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળી છે એના કારણે સતત દુઃખ અનુભવી રહ્યો છે. આ સ્થિતિ તમારા શરીર પર ગંભીર અસર કરે છે.

Masala
Masala

આ મસાલાઓમાં તજ, હળદર, મેથી, જીરું અને વરિયાળી વગેરેનો સમાવેશ થાય છે. ડાયાબિટીસના દર્દી માટે લોહીમાં શર્કરાનું પ્રમાણ સામાન્ય હોવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં કયા મસાલાનો સમાવેશ કરી શકો છો અને તે ડાયાબિટીસના દર્દી માટે શા માટે ફાયદાકારક છે.

  • વરિયાળીમાં જોવા મળતું એનિથોલ નામનું તત્વ શરીરમાં અનેક બળતરા કરનારા એજન્ટોને રોકે છે. વરિયાળીના બીજમાં સ્વસ્થ એન્ઝાઇમ હોય છે જે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે વરિયાળીનું સેવન કરી શકો છો.
  • જીરું બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. બ્લડ શુગર લેવલ ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટ જીરાના પાણીનું સેવન કરી શકો છો
  • ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ખૂબ જ સારું છે. આ માટે 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખો બીજા દિવસે તેને ગાળીને આ પાણી પીવો.
  • ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ખૂબ જ સારું છે. આ માટે 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રાખો બીજા દિવસે તેને ગાળીને આ પાણી પીવો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More