Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-380001 ખાતે 27-04-2023ને ગુરુવારના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુરઅમદાવાદ-380001 ખાતે 27-04-2023ને ગુરુવારના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

આ ડાક અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓ ને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ (વિજીલન્સ ઓફિસર), કમ્પ્લેઈન્ટ સેક્શન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર, અમદાવાદ – 380001ને મોડામાં મોડી તારીખ 21-04-2023 સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનામવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં.

આ પણ વાંચો: ખેતર પર લોન કેવી રીતે લેવી? ખેતીની જમીન પર લોન માટે જરૂરી દસ્તાવેજો અને યોગ્યતા

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More